ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
જય વસાવડા
કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP