ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
સમરસ બિંદુ
ભવની રૂપરેખા
સ્વાભિમાનના તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ
પ્રહરી યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
રેખાખંડ
નંદબત્રીસી
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP