ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સૂકું આકાશ
ઉજાસના આંસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP