ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

સુરેશ જોષી
મકરંદ દવે
બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

વ્યક્તિની લાક્ષણિકતા
કવિતાની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે
કથા વાર્તા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP