ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

નિરંજન ભગત
મકરંદ દવે
બળવંતરાય ઠાકોર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

કવિતાની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે
ગાયન વાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP