ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

બળવંતરાય ઠાકોર
સુરેશ જોષી
મકરંદ દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા
વ્યક્તિની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ભીંત પર લખવા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ગાયન વાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP