ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

બળવંતરાય ઠાકોર
મકરંદ દવે
સુરેશ જોષી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

રાષ્ટ્રીયતા
કવિતાની લાક્ષણિકતા
જ્ઞાતિની ઓળખ
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે
કથા વાર્તા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP