ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? નિરંજન ભગત મકરંદ દવે બળવંતરાય ઠાકોર સુરેશ જોષી નિરંજન ભગત મકરંદ દવે બળવંતરાય ઠાકોર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? સરાણિયો જૂઠણ શૂરો રાઠોડ કજોડા સરાણિયો જૂઠણ શૂરો રાઠોડ કજોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. શરીફા સલમા મરિયમ ફાતિમા શરીફા સલમા મરિયમ ફાતિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? કવિતાની લાક્ષણિકતા રાષ્ટ્રીયતા જ્ઞાતિની ઓળખ વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા રાષ્ટ્રીયતા જ્ઞાતિની ઓળખ વ્યક્તિની લાક્ષણિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP