ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
વર્ગ એ જ સ્વર્ગ
ઝાલર
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP