ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? દાસીજીવણ અખો શામળ ભાલણ દાસીજીવણ અખો શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર દાણચાતુરી પુત્ર વિવાહ દાણલીલા સુદામાચરિત્ર દાણચાતુરી પુત્ર વિવાહ દાણલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP