ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

બળવંતરાય ઠાકોર
બ. ત્રિભુવનદાસ લુહાર
ધીરુ પરીખ
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર
રામનારાયણ પાઠક - મનોવિહાર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP