ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધરાતી રાત
મધ્યરાત્રીનો પ્રેમ
સારસીનો સ્નેહ
રાત્રિ પછિનો દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

સમયનો સાતમો ભાગ
શ્રૃણવંતુ
બ્રહ્માસ્ત્ર
હું પણછ ખેંચીશ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

મોહનલાલ પટેલ
રમણિક અરાલવાળા
રમણિક સોમેશ્વર
મોહનલાલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP