ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

રાત્રિ પછિનો દિવસ
મધ્યરાત્રીનો પ્રેમ
મધરાતી રાત
સારસીનો સ્નેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

સમયનો સાતમો ભાગ
હું પણછ ખેંચીશ નહીં
બ્રહ્માસ્ત્ર
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક અરાલવાળા
મોહનલાલ પરમાર
મોહનલાલ પટેલ
રમણિક સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP