ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

સારસીનો સ્નેહ
મધરાતી રાત
મધ્યરાત્રીનો પ્રેમ
રાત્રિ પછિનો દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

બ્રહ્માસ્ત્ર
હું પણછ ખેંચીશ નહીં
સમયનો સાતમો ભાગ
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક સોમેશ્વર
મોહનલાલ પટેલ
મોહનલાલ પરમાર
રમણિક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP