ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરત નાટ્યમ ફૂચિપુડી મણીપુરી કથ્થક ભરત નાટ્યમ ફૂચિપુડી મણીપુરી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ગોરા ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દયાનંદ સરસ્વતી અખો દયારામ દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? પ્રેમાનંદ શામળ અખો ભાલણ પ્રેમાનંદ શામળ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP