ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

જયશંકર 'સુંદરી'
પંડિત ઓમકારનાથ
ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રામનારાયણ પાઠક
નર્મદ
રણજીતરામ મહેતા
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP