ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? જયમલ્લ પરમાર ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ્ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો. વાસુકિ ઈર્શાદ કાન્ત સેહની વાસુકિ ઈર્શાદ કાન્ત સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP