ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP