ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો.
ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો.
મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

થાણા-મુંબઈ
ડભોઈ-મિયાંગામ
અમદાવાદ-મુંબઈ
ઉતરાણ-અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી
જીવરાજ નારાયણ મહેતા
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય ગોપાલજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP