ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સંભવનાથ આદિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સંભવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? હેમચંદ્રસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી હેમચંદ્રસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? અમદાવાદ કરનાળી સુરત વડોદરા અમદાવાદ કરનાળી સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? જમાલપુર શાહપુર કાલુપુર ગોમતીપુર જમાલપુર શાહપુર કાલુપુર ગોમતીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP