ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? નેમિનાથ સંભવનાથ પાર્શ્વનાથ આદિનાથ નેમિનાથ સંભવનાથ પાર્શ્વનાથ આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? વડોદરા કરનાળી અમદાવાદ સુરત વડોદરા કરનાળી અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? કાલુપુર શાહપુર જમાલપુર ગોમતીપુર કાલુપુર શાહપુર જમાલપુર ગોમતીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP