ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'માંડલિક રા'નવઘણ રા’દેઘણ રા'કવાત રા'માંડલિક રા'નવઘણ રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1928 1924 1930 1926 1928 1924 1930 1926 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. સ્કુટો ધધક ઈવાઝ ઝેકરબા સ્કુટો ધધક ઈવાઝ ઝેકરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP