ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'માંડલિક રા'નવઘણ રા’દેઘણ રા'કવાત રા'માંડલિક રા'નવઘણ રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? નર્મદશંકર મહિપતરામ દુર્ગારામ મહેતા દલપતરામ નર્મદશંકર મહિપતરામ દુર્ગારામ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1930 1926 1924 1928 1930 1926 1924 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ઈવાઝ ધધક ઝેકરબા સ્કુટો ઈવાઝ ધધક ઝેકરબા સ્કુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP