ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
શ્રી જયપતાકા સ્વામી
આપેલ પૈકી કોઈ નહીં
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

મુંડા વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
સંથાલ વિદ્રોહ
ખોંડ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?

શ્રેષ્ઠ રમતવીરને
શ્રેષ્ઠ રમત આયોજકને
શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને
શ્રેષ્ઠ કોચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP