ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી જયપતાકા સ્વામી
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

સંથાલ વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
મુંડા વિદ્રોહ
રમ્યા વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?

શ્રેષ્ઠ કોચને
શ્રેષ્ઠ રમતવીરને
શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને
શ્રેષ્ઠ રમત આયોજકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP