ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? પટના અલાહાબાદ મુંબઈ ભોપાલ પટના અલાહાબાદ મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? જામજોધપુર વઢવાણ વ્યારા ધ્રોલ જામજોધપુર વઢવાણ વ્યારા ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? સુરતનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ સુરતનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? સમરાંગણ કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો સમરાંગણ કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP