ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

મહાત્મા ગાંધી
કબીર
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ?

એડમિરલ વોટસન
સર જ્હોન લોરેન્સ
કાઉન્ટ ડી લેલી
જનરલ આયર કૂફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP