ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અસ્ત્રેયા અહિંસા શાંતિ સત્ય અસ્ત્રેયા અહિંસા શાંતિ સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP