ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1700 ઈ.સ. 1677 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ઈ.સ. 1700 ઈ.સ. 1677 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મેટ્કોફ લોર્ડ કેનિંગ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મેટ્કોફ લોર્ડ કેનિંગ લોર્ડ એમહર્સ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP