ભારતનો ઈતિહાસ (History of India)
'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

રતુભાઈ અદાણી
પ્રભાશંકર પટ્ટણી
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

નેલ્સન મંડેલા
સુભાષચંદ્ર બોઝ
દલાઈ લામા
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરુ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP