ભારતનો ઈતિહાસ (History of India)
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ?

લોર્ડ લિટન
લોર્ડ રિપન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 3, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

મહંમદ ગઝની અને જયચંદ
અહમદશાહ દુરાની અને મરાઠા
ઔરંગઝેબ અને દારાસિકોહ
બાબર અને અફઘાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

ચોલ સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP