ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

રિવર્સ રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રેપો રેટ
કોલ મની રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

કરવેરા
બેંક રેટ
માર્જિન પદ્ધતિ
નૈતિક શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

અનામત પ્રમાણમાં ફેરફાર
માર્જિન પદ્ધતિ
બેંક રેટ
ઓપન માર્કેટ ઓપરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP