ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

1 અને 2
2, 3 અને 4
1 થી 4 તમામ
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP