કાયદો (Law) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 4 5 3 2 4 5 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP