Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
કાળાનાણાને નાથવા
અહીં દર્શાવેલ ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે.

ચેન્નાઈ
જલંધર
બેંગ્લોર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP