Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - ઉમાશંકર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - બ. ક. ઠાકોર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP