Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? પ્લેગ ન્યુમોનિયા ધનુર ગાલપચોડીયું પ્લેગ ન્યુમોનિયા ધનુર ગાલપચોડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચિત સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP