Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? ન્યુમોનિયા ગાલપચોડીયું પ્લેગ ધનુર ન્યુમોનિયા ગાલપચોડીયું પ્લેગ ધનુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચિત સ્વવાચક પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચિત સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP