Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ભાવનગર વડોદરા ગોંડલ જુનાગઢ ભાવનગર વડોદરા ગોંડલ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? ગાલપચોડીયું ધનુર ન્યુમોનિયા પ્લેગ ગાલપચોડીયું ધનુર ન્યુમોનિયા પ્લેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. સાપેક્ષ પુરુષવાચક સ્વવાચક અનિશ્ચિત સાપેક્ષ પુરુષવાચક સ્વવાચક અનિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP