Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ ભાવનગર વડોદરા જુનાગઢ ગોંડલ ભાવનગર વડોદરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? ન્યુમોનિયા પ્લેગ ગાલપચોડીયું ધનુર ન્યુમોનિયા પ્લેગ ગાલપચોડીયું ધનુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. સાપેક્ષ સ્વવાચક અનિશ્ચિત પુરુષવાચક સાપેક્ષ સ્વવાચક અનિશ્ચિત પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP