Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

440
380
400
420

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP