Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ કઈ છે ?

લિપી, વાણી અને જ્ઞાન
ઉત્તમ, મધ્યમ અને સામાન્ય બાળા
અભિધા, લક્ષણા અને તમસ
સત્ત્વ, રજસ અને તમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP