Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-341
અનુચ્છેદ-340
અનુચ્છેદ-338
અનુચ્છેદ-337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

દમયંતીનું મુખ જાણે ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.
ગિલો ગામમાં ગયો
યામિનીનું મુખ ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP