ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

અનંતાનંદતીર્થ
અમૃતાનંદમીય દેવી
શ્રી શ્રી રવિશંકર
રજનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.

રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
પંડિત મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

શાસ્ત્રીઘાટ
વિજયઘાટ
લાલઘાટ
રાજઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

ડૉ. અક્ષય અગ્રવાલ
હર્ષદ શાહ
પંકજ જાની
ડૉ. એ. આર. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ
અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી
બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય
સી.આર. દાસ - દેશબંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP