ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

કલાપી
ઝવેરચંદ મેઘાણી
વલ્લભભાઈ પટેલ
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ?

ડૉ.બી. આર. આંબેડકર
આઈ.જી. પટેલ
એમ.કે. ગાંધી
રાજગોપાલાચારી ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

બી. આર. આંબેડકર
મહાત્મા હંસરાજ
દયાનંદ સરસ્વતી
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".

જવાહરલાલ નેહરુ
ઇન્દિરા ગાંધી
આંબેડકર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ચાર્લ્સ લિંડબ્લોમ
હીરાલ્ડ લાસવેલ
યેઝેકેલ ડ્રોર
ક્રિસ્ટોફર કોલીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP