ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 12
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

લોકસભાના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
મુખ્ય ચૂંટણી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

આપેલ બધાજ સંજોગોમાં
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?

અનુચ્છેદ - 107
અનુચ્છેદ - 106
અનુચ્છેદ - 109
અનુચ્છેદ - 108

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP