Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
પ્રીતમદાસ
નર્મદા
રાજેન્દ્રશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની છેલ્લી કલમ -

કોમી હિંસા બદલ સજા બાબતે છે.
રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે.
ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.
આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP