Talati Practice MCQ Part - 7
કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ?

અશોક
ચંદ્રગુપ્ત બીજો
પુલકેશી બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP