GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? કવિ બોટાદકર ખબરદાર કલાપી ન્હાનાલાલ કવિ બોટાદકર ખબરદાર કલાપી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? કીશોરલાલ મશરુવાળા એમ.એન.રાય કાર્લ માર્ક્સ નરહરિ પરિખ કીશોરલાલ મશરુવાળા એમ.એન.રાય કાર્લ માર્ક્સ નરહરિ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા છંદમાં 24 માત્રા હોય છે ? મનહર ચોપાઈ દોહરો ઝૂલણા મનહર ચોપાઈ દોહરો ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP