GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? ખબરદાર કલાપી કવિ બોટાદકર ન્હાનાલાલ ખબરદાર કલાપી કવિ બોટાદકર ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? નરહરિ પરિખ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ નરહરિ પરિખ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠકકર બાપા ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જયોતીન્દ્ર દવે ઠકકર બાપા ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા છંદમાં 24 માત્રા હોય છે ? ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP