GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

આપણું ભારત
અભિનવ ભારત
રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ?

ઓગસ્ટ દરખાસ્ત
આધુનિક દરખાસ્ત
જાહેર દરખાસ્ત
કોમી દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP