કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે ? મુંબઈ ગાંધીનગર જામનગર વારાણસી મુંબઈ ગાંધીનગર જામનગર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે ? જામનગર બેંગાલુરુ અમદાવાદ પુણે જામનગર બેંગાલુરુ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ? શ્રી આચાર્ય દેવવ્રત શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી આચાર્ય દેવવ્રત શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વિજયભાઈ રૂપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના જામનગર ખાતે આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગતની ત્રણ આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને ITRAની રચના કરવામાં આવી છે... આ ત્રણ આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી ? શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ સાયન્સિઝ ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ સાયન્સિઝ ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP