સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.
પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી.

ઈશ્યુ કરેલી રસીદ
દેવાદારો સાથેનો પત્રવ્યવહાર
લેણદારો સાથેનો પત્રવ્યવહાર
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
વેચાણ ભરતિયું
માલ આવક પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ વાઉચિંગનો હેતુ નથી.

બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા,
હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું.
પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું.
બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP