સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.
વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી.

લેણદારો સાથેનો પત્રવ્યવહાર
વેચાણ ભરતિયું
દેવાદારો સાથેનો પત્રવ્યવહાર
ઈશ્યુ કરેલી રસીદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

વેચાણ ભરતિયું
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
માલ આવક પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ વાઉચિંગનો હેતુ નથી.

પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું.
હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું.
બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું.
બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP