ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? લોકસભા રાજ્યોની વિધાનસભાઓ સંવિધાન સભામાં રાજ્યસભા લોકસભા રાજ્યોની વિધાનસભાઓ સંવિધાન સભામાં રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ સંઘ હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ સંઘ હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે. ફ્રેન્ચ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન ફ્રેન્ચ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP