ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-36થી51
અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-5થી11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ?

પરિશિષ્ટ -2
પરિશિષ્ટ -3
પરિશિષ્ટ -5
પરિશિષ્ટ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

લોકસભા
રાજ્યોની વિધાનસભાઓ
સંવિધાન સભામાં
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ
હિંદુ મહાસભા
સામ્યવાદી પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે.

ફ્રેન્ચ કાયદાનું શાસન
આપેલ પૈકી કોઈ નહીં
અમેરીકન કાયદાનું શાસન
બ્રિટીશ કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP