ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 498 356 377 418-A 498 356 377 418-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ત્રણ સાત ચાર પાંચ ત્રણ સાત ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... ન્યાયિક પદ ધરાવે છે સરકારી પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે બંધારણીય પદ ધરાવે છે. ન્યાયિક પદ ધરાવે છે સરકારી પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે બંધારણીય પદ ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 368 410 386 377 368 410 386 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP