ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ચંદ્રકાન્ત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય નિવેદન
નાણાંકીય અરજી
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય આવેદનપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાજયના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP