ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 5 2 10 12 5 2 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજયના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજયના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP