ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો
બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તે ચોકકસ સમયગાળાનું હોય છે.
તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.
આપેલ તમામ
તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP