ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા જાહેરહિતની અરજીઓ ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય બંધારણ સુધારો ન્યાયિક સમીક્ષા જાહેરહિતની અરજીઓ ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય બંધારણ સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? હિતેન્દ્રભાઈ દેસાઈ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP