ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ?

જાહેર સેવા આયોગ
રાજ્યપાલ
ગુજરાત હાઈકોર્ટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
આર. કે. સન્મુખમ શેટ્ટી
સી. ડી. દેશમુખ
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
(1) નવા કરવેરા નકકી કરી શકાય.
(2) નવા કરવેરા નકકી ન કરી શકાય.
(3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય.
(4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.

1 અને 3
2 અને 4
3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP