ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ?

લોકસભા
કેન્દ્રિય કેબીનેટ
રાજ્યસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?

આર્ટિકલ – 79
આર્ટિકલ – 75
આર્ટિકલ – 73
આર્ટિકલ – 78

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ?

સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ
દરેક 20 વર્ષ બાદ
દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

મેગ્નાકાર્ટા
કોરેન્ટી બેઝરૂલ
ફન્ડારાઇટ્સ
પ્રોરોઇન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP