ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંસદની
મંત્રીમંડળની
વડાપ્રધાનની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

આપેલ તમામ
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

મિલકત, 44
યુનિયન બનાવવાનો, 44
ખાનગી મિલકત, 42
શોષણ વિરુદ્ધનો હક, 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

નામદાર રાષ્ટ્રપતિશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
રાજ્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP