ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? કેન્દ્રીય કાયદા સચિવ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા સચિવ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ? 2021 2026 2025 2030 2021 2026 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. સાતમી ત્રીજી બીજી ચોથી સાતમી ત્રીજી બીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. બંધુતા ન્યાયપૂર્ણ પદ્ધતિ સમાનતા સ્વતંત્રતા બંધુતા ન્યાયપૂર્ણ પદ્ધતિ સમાનતા સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP