ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 87મા 88મા 89મા 85મા 87મા 88મા 89મા 85મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP