ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

સંસદની સભ્ય સંખ્યાના 15%
સંસદની સંખ્યાના 12%
રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
આપેલ પૈકી એક પણ નહીં
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

ભાગ લઈ શકતા નથી.
પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.નાણામંત્રી
માન. રાષ્ટ્રપતિ
માન.વડાપ્રધાન
માન.RBIના ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP