ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા
બંધારણમાં જરૂરી સુધારો કરીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

73મો સુધારો
74મો સુધારો
71મો સુધારો
72મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
માન. રાજ્યપાલશ્રી
વિધાનસભાના સ્પીકરશ્રી
ચૂંટણી કમિશનરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP