ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 11 9 12 10 11 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP