ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
બંધારણમાં જરૂરી સુધારો કરીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
કોર્ટના ચુકાદાનું પાલન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

71મો સુધારો
74મો સુધારો
72મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન. રાજ્યપાલશ્રી
ચૂંટણી કમિશનરશ્રી
વિધાનસભાના સ્પીકરશ્રી
માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP