ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

બંધારણમાં જરૂરી સુધારો કરીને
સંસદમાં કાયદો સુધારીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
કોર્ટના ચુકાદાનું પાલન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

72મો સુધારો
71મો સુધારો
73મો સુધારો
74મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

વિધાનસભાના સ્પીકરશ્રી
ચૂંટણી કમિશનરશ્રી
માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
માન. રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP